ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
આગામી સપ્તાહે યોજાનાર પ્રસંગ માટે તૈયારીઓ.
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આગામી સપ્તાહે યોજાનાર આ પ્રસંગ માટે તૈયારીઓ ચાલી રહી છે.
સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે બિરાજતાં નીલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર થયો છે. આ સુંદર શિવાલય નિર્માણ થતાં આગામી સપ્તાહે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
ગામ સમસ્તનાં આયોજન સાથે વતનપ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા નિર્મિત શિવમંદિરમાં ભક્તિભાવ સાથે સોમવાર તા.૨૮થી બુધવાર અખાત્રીજ તા.૩૦ દરમિયાન પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રસંગ માટે ગામમાં તથા બહારગામ રહેતાં ગ્રામજનો દાતાઓમાં ભારે ઉત્સાહ રહેલો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प