વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદીરના સાનિધ્યમા શિવકથાનો આજથી પ્રારંભ...
સુપ્રસીધ્ધ કથાકાર પૂ.ગીરીબાપુ ના મુખે રસપાન કરાવાશે
નાસીકના ઢોલ સાથે પૂ.ગીરીબાપુનુ ભવ્ય સ્વાગત કરાયુ ..
હજજારોની જનમેદની કથામંડપમા ઉમટી પડી ..
વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદીરના પંટાગણમા આજથી સુપ્રસીધ્ધ કથાકાર પૂ.ગીરીબાપુની શિવકથાનો પ્રારંભ થયો છે પ્રથમ દિવસે જ હજજારોની જનમેદની ઉમટી પડી હતી .
બાર જ્યોતિર્લિંગ મા પ્રથમ અને કરોડો લોકોની આસ્થાનુ પ્રતિક એવા સોમનાથ મંદીર ના પંટાગણમા દિવ્યદશઁન પ્રોજેક્ટ ની બાજુમા આજથી સુપ્રસીધ્ધ કથાકાર પૂ.ગીરીબાપુ ની શિવકથાનો દબદબાભેર પ્રારંભ થયો છે . બપોરે નાસીકના ઢોલના સથવારે ભવ્ય પીથીયાત્રા નીકળી હતી જેમા પૂ.ગીરીબાપુ સહીત શિવભકતો મોટી સંખ્યામા જોડાયા હતા . ભગવાન સોમનાથ ના સાનિધ્ય મા શિવકથાનુ અનેરુ મહત્વ છે . નંદા પરીવારના યજમાનપદે ભવ્ય કથામંડપમા હજજારોની જનમેદની પ્રથમ દિવસે જ ઉમટી પડી હતા . પૂ.ગીરીબાપુએ સોમનાથ મંદીર ટ્રસ્ટ ની સુંદર વ્યવસ્થા તેમજ મંદીર સાથે જોડાયેલ દિવ્યદશઁન વર્ચ્યુઅલ દશઁન-જલાભિષેક પ્રોજેક્ટ ની પ્રશંશા કરી હતી .
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प