सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
છેલ્લા ૩૮ વર્ષ થી ભગવાન જગ્નાથજીની રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે અને નગરચર્યાએ નીકળેલા ભગવાન ના દર્શન માટે લોકો ઉમટી પડે છે ભગવાનના વાઘા જોઈ લોકોમાં વધુ આસ્થા નો ભાવ જાગે છે .