सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય વિષે તકેદારી અને જાગૃતતા કેળવે તે હેતુસર નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલૉજિક્લ હૉસ્પિટલ દ્વારા મહિલા યુરોલોજી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈના યુરોલોજીસ્ટ ડો. અનિતા પટેલે ખાસ માર્ગદર્શન આપ્યું હતું.