सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલ આંતકી હુમલામાં નિર્દોષ હિંદુ પ્રવાસીઓના મોત થયા હતા, આ બાબતે સમગ્ર દેશમાં આતંકવાદીઓ વિરુદ્ધ રોષ ફેલાયેલો છે.