सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શક્તિ પ્રદર્શન- ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન, ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સંમેલન

​ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા સમાજની માંગ છે.

Jashu Bhai Solanki
  • Sep 20 2024 3:25PM

અમદાવાદમાં ફરી એકવાર રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળશે. ગોતા રાજપૂત ભવન પર સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતિ મંચનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાવનગરમાં મહારાજા સહિત અનેક રાજપૂત સમાજનાં રાજકીય આગેવાનો તેમજ ગુજરાતના રાજપુતો પણ હાજર રહ્યા હતા.

સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાનાં ઉદ્દેશ્ય સાથે આજે અમદાવાદનાં ગોતા ખાતે આવેલ રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજનાં ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. ક્ષત્રિય સંમેલનમાં ભાવનગરનાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ પહોંચતા તેઓનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ સંમેલનમાં પ્રમુખ તરીકે ભાવનગરનાં મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. ક્ષત્રિય સમજમાં અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે. 

અમદાવાદ ખાતે યોજાનારા ક્ષત્રિય સમાજનાં શક્તિ પ્રદર્શન યોજાવાનું છે. ગોતા ખાતે રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. ભાવનગરનાં પૂર્વ રાજવી વિજયરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સંમેલન યોજાનાર છે. રાજપૂત સમાજનાં આગેવાનો પણ સંમેલનમાં હાજર રહેશે. તેમજ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા સમાજની માંગ છે. તેમજ એક જ સ્થળે ક્ષત્રિયકુળોનાં કુળદેવીનાં મંદિર બનાવવા માટે આયોજન કરવામાં આવનાર છે. 

 

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार