सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા પર્વ

વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સત્સંગ આયોજન

મૂકેશ પંડિત
  • Jul 17 2024 5:42PM
શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. ગોપાલગિરિ બાપુની પ્રેરણા સાથે વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સત્સંગ આયોજન થયેલ છે.

વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ સાથે પર્યાવરણ માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજનો થતાં રહે છે. આગામી રવિવારનાં અહી ગુરુપૂર્ણિમા પર્વ ઉજવણી થશે.

ગોપાલગિરિ બાપુની પ્રેરણા સાથે સવારે ગુરુપૂજન વંદના થશે. વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સત્સંગ આયોજન સાથે વિશેષ પ્રકૃતિ વંદના સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. અહીંયા ભાવિકો અને સ્વયંસેવકો દ્વારા મહાપ્રસાદ અને પૂજન દર્શન લાભ લેવાશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार