सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન વિતરણનો પ્રારંભ

સોમવારે પ્રથમ દિવસે 200થી વધુ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો

યેશા શાહ
  • Oct 8 2024 3:58PM

ડાકોર મંદિર પ્રશાસન દ્વારા પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું છે, જે દિવસ અને સાંજે એમ બે ટાઈમ ધમધમશે, ગૌશાળા પાસે યાત્રિ નિવાસ નજીક આ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે, સોમવારે પ્રથમ દિવસે 200થી વધુ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં વિરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર વડતાલ સહિતના અનેક મંદિરોમાં ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભકતો માટે ખુશીના સમાચાર આવ્યા છે જેમાં ડાકોર દર્શનાર્થે આવતા ભકતો નહી રહે ભૂખ્યા. સોમવારે ડાકોર દર્શનાર્થ પધારતા તમામ ભકતો વિના મૂલ્યે ભોજન પ્રસાદી વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભકતોએ આ નિર્ણયને આવકાર્યો છે. ભક્તોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યા છે. હવે ડાકોરમાં ભક્તોને દર્શનની સાથે જ મફત ભોજનનો લાભ મળશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार