सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ

વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી વ્યક્ત કરી મૌન પ્રસન્નતા

મૂકેશ પંડિત
  • Aug 31 2024 7:04PM
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે.

ભાવનગર જિલ્લાનાં ગૌરવરૂપ કથાકાર વકતાં વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં વિવિધ સંસ્કૃતિ અને સમાજ સેવાનાં કાર્યો ચાલી રહ્યાં છે. શ્રાવણ માસ દરમિયાન ચાલતાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે.

શ્રાવણ માસ દરમિયાન શાસ્ત્રોક્ત આયોજન સાથે અનંતભાઈ ઠાકરનાં આચાર્યપદે ભૂદેવોનાં મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ ચાલી રહેલ છે. આ યજ્ઞ પ્રસંગે મોરારિબાપુએ યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. આશ્રમમાં ભજન સત્સંગ, પર્યાવરણ જતન સાથે ભોજન પ્રસાદનો લાભ મળી રહ્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार