सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શામળાજી મંદિર માં ભવ્ય રથયાત્રા યોજાઈ

સમગ્ર ભારત ભર માં અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથ અને ભાઈ બલરામ, બેન શુભદ્રા ની રથયાત્રા ઓ યોજાઈ રહી છે ત્યારે ભિલોડા તાલુકા ના શામળાજી ખાતે રથયાત્રા પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

હિતેન્દ્રસિંહ
  • Jul 8 2024 2:37PM

શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવણી ના ભાગ રૂપે ભગવાન ના નવીન બનાવેલ સુંદર અને કલાત્મક રથ માં ઠાકોરજી ને પૂજારી દ્વારા બિરાજમાન કરી રથ ને વાજતે ગાજતે મંદિર પરિસર મા ફેરવીને ભક્તો ને ભગવાન ના દર્શન કરાવ્યા. ભક્તોએ પર્વ ની ઉજવણી કરી ધન્યતા અનુભવી.

રથયાત્રા ની ઉજવણી  માં મંદિર ના ટ્રસ્ટી ચેરમેન, મેનેજર કર્મચારી ગણ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો એ ભાગ લઇ આ રથયાત્રા સુંદર આયોજન કરેલ હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार