सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્રારા મશાલ રેલી યોજાઈ

"કારગીલ વિજય" દિવસના 25 વર્ષ પૂર્ણ થતા શહીદોને આદર સત્કાર સાથે સન્માનિત અવસરમાં મશાલ રેલી યોજાઇ

યેશા શાહ
  • Jul 26 2024 11:42AM
નડિયાદ શહેર યુવા મોરચા દ્રારા તારીખ 25મી જુલાઈ ના રોજ સાંજે 6:00 કલાકે "કારગીલ વિજય" દિવસના 25 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ  દેસાઈ ના માર્ગદર્શન હેઠળ અને ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી નડિયાદ નગરપાલિકાથી પ્રસ્થાન કરીને શ્રી સંતરામ મંદિર ના ચોગાન સુધી પ્રુણ કરી હતી.

આ કાર્યક્રમમાં અજયભાઈ (જિલ્લા પ્રમુખ), નડીઆદ શહેર પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકા પ્રમુખ, યુવા જિલ્લા પ્રમુખ, યુવા નડીઆદ પ્રમુખ, યુવા મહામંત્રી નડીઆદ પ્રમુખ, અનુ.જન જાતિ મોરચો, સંગઠનના પદાધિકારીઓ, મોરચાના પદાધિકારીઓ, નગરસેવકઓ, યુવા મોરચાના સૌ હોદ્દેદારશ્રીઓ, સ્કૂલ બોર્ડના સભ્યો તથા કાર્યકર મિત્રો નડિયાદ શહેર ભાજપ પરિવારના સૌ પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદોને આદર સત્કાર સાથે સન્માનિત અવસરમાં સહભાગી થયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार