सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિવિધ વૃક્ષોના કુલ 200 છોડ વાવવામાં આવ્યા

કામાક્ષી પ્રચેત મેહતા
  • Jul 30 2024 11:00AM
બાળકોમાં પર્યાવરણ જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ વૃક્ષોના કુલ 200 છોડ વાવવામાં આવ્યા.

આ પ્રસંગે કપડવંજ ધારાસભ્યશ્રી રાજેશ ઝાલા, ટીમ્બર્સ એસોસિએશનના પ્રમુખશ્રી, શાળા આચાર્યશ્રી જીતેન્દ્ર રચેતા, વન વિભાગના કર્મચારીઓ, શિક્ષકો વિદ્યાર્થીઓ, સહિત સમગ્ર શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार