વાલોડમાં ભાવિક ભક્તો ની અશ્રુભીની આંખે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું
ઢોલ, ત્રાસા અને ડીજેના સંગે આનંદ, ઉમંગ અને ઉલ્લાસથી વિસર્જન યાત્રા નીકળી હતી
વાલોડ ગામનું વાતાવરણ "ગણપતિ બાપ્પા મોરિયા" , "આવતા વર્ષે લોકરીયા" ના નારાથી ગુંજી ઉઠ્યું હતું,
વાલોડ ગામમાં વિસર્જન યાત્રા દરમિયાન સૌ કોઈનું ધ્યાન વાલોડના બજાર ફળિયા ગણેશ મંડળના બજારના રાજા ની ગણેશ પ્રતિમા ઉપર ધ્યાન કેન્દ્રીત હતું..
વિસર્જન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ બજારના રાજાની ગણેશજીની મૂર્તિને હીંચકે ઝુલાવવાનો લાભ લીધો હતો..
ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન ઘટે એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प