सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નર્સરીથી ધોરણ ચારના બાળકોના સમજણ માટે રથયાત્રાનું આયોજન

રથયાત્રાનું મહત્વ અને બીજી ઘણી બધી વસ્તુઓ તેમના ભવિષ્યમાં ઉપયોગી નીવડે તે મુજબની સમજાવવામાં આવી

યેશા શાહ
  • Jul 6 2024 5:12PM

શ્રી સંતરામ કેળવણી મંડળ અને શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી નર્સરીથી ધોરણ ચારના બાળકોના સમજણ માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

તેમાં રથયાત્રાનું મહત્વ અને બીજી ઘણી બધી વસ્તુઓ તેમના ભવિષ્યમાં ઉપયોગી નીવડે તે મુજબની સમજાવવામાં આવી. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર સંત શ્રી સત્યદાસજી મહારાજ, શૈક્ષણિક સલાહકાર ડો. પ્રણવભાઈ દેસાઈ, વિરલભાઈ શાહ, નગીનભાઈ પટેલ, શ્રીમતી જૈમીનીબેન પટેલ અને તેમજ મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार