सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મોડાસા : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો " એક પેડ મા કે નામ " કાર્યક્રમ

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખંભિસર ખાતે 75 મો તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો.

યેશા શાહ
  • Sep 17 2024 2:35PM

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખંભિસર ખાતે 75 મો તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રીએ લોકોને વૃક્ષારોપણની જરૂરિયાત વિશે સમજાવ્યું અને વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ વૃક્ષારોપણ કરે તે માટે નાગરિકોને અપીલ કરી હતી.અને મંત્રી ના હસ્તે મડાસણા ખાતે દક્ષિણેશ્વર મહાદેવ મંદિર ખાતે " વન કવચ " નું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મોડાસા, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार