વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસે ભરુચનાં સાંસદ મનસુખ વસાવાએ કરી વિશેષ પૂજા
ईश्वर: त्वां च सदा रक्षदु, पुण्यकर्मणा कीर्तिमार्जय। जीवनम् तव भवतु सार्थकं, इति सर्वदा मुदम् प्रार्थयामहे॥ जन्मदिवसस्य कोटिश: शुभकामना:॥
વિશ્વ ના સૌથી લોકપ્રિય અને સશકત નેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા એ વડાપ્રધાન દીર્ઘ આયુષ્ય માટે ગોરા ગામ ખાતે આવેલ સુલ્પણેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે 11 વાગે પૂજા અર્ચના કરી
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જિલ્લાના ગોરા ગામ ખાતે આવેલ શ્રી શૂલપાણેશ્વર મહાદેવના મંદિર ખાતે મંદિરના પૂજારી શ્રી દ્વારા વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી.
રાષ્ટ્રના અભૂતપૂર્વ વિકાસ માટે રાત-દિવસ એક કરીને સતત ભાગદોડ કરતાં સેવાભાવી પ્રધાનમંત્રી શ્રી દીર્ઘાયુ થાય, સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રહે તેવી ભોળાનાથને પ્રાર્થના કરી.
મનસુખભાઇ વસાવા સાથે પૂજા વિધિમાં ગરુડેશ્વર તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प