सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત નડિયાદ શહેરમાં રેલી યોજાઇ

સંતરામ વિદ્યાલય નડિયાદના બાળકોએ ભાગ લીધો અને સ્વચ્છતા જાગૃતતા રેલીમાં જોડાયા

યેશા શાહ
  • Sep 18 2024 6:42PM
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે તા.૧૮/૯/૨૪ ને બુધવારના દિવસે ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંતરામ વિદ્યાલય નડિયાદના બાળકો એ ભાગ લીધો હતો અને સ્વચ્છતા જાગૃતતા રેલીમાં જોડાયા હતા.

નડિયાદ નગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત "સ્વચ્છતા અભિયાન" કાર્યક્રમ યોજાયો. લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તે ઉદ્દેશથી  રેલીનું આયોજન કરાયુ.

આમ વિદ્યાલય ના બાળકો એ રેલીમાં ભાગ લીધો તે બદલ સંસ્થાનાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના સુભાષિશ  પાઠવ્યાં છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार