सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સાંસદ મનસુખભાઈ વસાવા બાલાજી બાગેશ્વર ધામના દર્શન કર્યા

ॐ मनोजवं मारुततुल्य वेगं, जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानर युथमुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये ||

શૈશવ રાવ નર્મદા
  • Oct 21 2024 5:32PM
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ બાગેશ્વર ધામની મુલાકાત લીધી. અહીં બાલાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બાબા બાગેશ્વર સરકારના શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દર્શનનો લાભ પણ મળ્યો. 

બાગેશ્વર ધામમાં પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. 20થી 30 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. અહીંના સંન્યાસી બાબા લાલજી મહારાજ, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરદાદા હતા. તેમણે આશરે 300 વર્ષ પહેલાં બાગેશ્વર ધામ બાલાજીનું મંદિર બનાવ્યું હતું. આ ધામનો મહિમા આખી દુનિયામાં ફેલાયેલો છે. ત્યારે આજે આ પવિત્ર ધામના દર્શનનો અવસર પ્રાપ્ત થયો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार