सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા તેમની આરાધ્ય દેવી માટે અશ્લિલ શબ્દો નો ઉપયોગ થતા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યો

ડાયરાના કલાકાર મનસુખ રાઠોડ દ્વારા ડાયરામાં માતાજી માટે અશ્લિલ અને અભદ્ર ટિપ્પણી કરતા વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા ભાવનગર કલેકટર કચેરી ને આવેદન પત્ર આપ્યુવને મનસુખ રાઠોડ ઉપર કડક કાર્યવાહી થાય તેની માંગ કરી હતી .

સિદ્ધાર્થ ગોઘારી
  • Jul 13 2024 12:17PM


રાજકોટ ના ડાયરાના કલાકાર મનસુખ રાઠોડ વિસાવદરના એક કાર્યક્રમમાં દેવીપૂજકના આરાધ્ય દેવી માતાજી વિશે અશ્લીલ શબ્દો નો પ્રયોગ કરવામાં આવ્યો હતો , જેને લઈને સમગ્ર દેવીપૂજક સમાજની લાગણી દુભાઈ હતી .

મનસુખ રાઠોડ દ્વારા અભદ્ર વાણી વિલાસ દ્વારા કોમી શાંતિ અને વર્ગ વગ્રહ કરવામાં પ્રયાસ ને લઈને ભાવનગર વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને મનસુખ રાઠોડ ઉપર કાયદા અનુસાર કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार