सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પ્રધાનમંત્રી નરેમદ્ર મોદીને ૮૫૦૦ કરોડની પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન …દેશભરમાં તહેવાર ઉત્સવના સમયમાં વિકાસનો વેગ પણ વધારે

આજ દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, દેશમાં એક સાથે ઘણા તહેવાર ઉજવવામાં આવી રહ્યા છે

Jashu Bhai Solanki
  • Sep 16 2024 5:56PM

આજ દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, દેશમાં એક સાથે ઘણા તહેવાર ઉજવવામાં આવી રહ્યા છે, તેની સાથે-સાથે વિકાસ પણ નિરંતર ચાલી રહ્યો છે, લગભગ 8500 કરોડની વિકાસના કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમા રેલવે, રોડ તેમજ અનેક વિકાસના કામોનો સમાવેશ થાય છે, 

વિશેષ રુપથી એ હજારો બહેનોને અભિનંદન આપુ છુ, જેમના નામ પર આવાસ યોજના હેઠળ એક ઘર છે. ઇતિહાસમાં પહેલી વાર ઓછા સમયમાં એટલો વરસાદ થયો છે, તેને કારણે અનેક જાન માલને નુકસાન થયુ છે, રાજ્ય સરકાર દ્વારા રાહત કામગીરી ખુબ જ ઝડપી ચાલી રહી છે. 
ગુજરાતની સાથે સાથે દેશના લોકો દ્વાર મને ખુબ જ પ્રેમ મળ્યો છે, ત્રિજી વારા પ્રધાનમંત્રીના સપથ લીધા પછી આજે હુ પહેલીવાર ગુજરાત આવ્યો છુ. તમે લોકોએ જ મને દેશના વિકાસ અર્થે દિલ્લી મોકલ્યો છે. 
ત્રિજી ટર્મના 100 દિવસોમાં જન કલ્યાણ માટે ભાજપ સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કોઇ પણ પ્રકારનું અડચણ આવે ભાજપ સરકાર લોક કલ્યાણ કરવાનું છોડશે નહી. 

100 દિવસોમાં 15 લાખ કરોડ રુ. ના કામોના ખાત મુહુર્ત અને લોકોર્પણ કરવામાં આવ્યા છે. અનેક લોકોનો આવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, વિશેષ માં-બાપ યોજના, દિકરીઓ માટે દેશમાં નવી હોસ્ટેલ બનાવવી. તેમજ ગરીબ અને મિડલ ક્લાસ લોકોના સ્વાસ્થ માટે ખુબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, 70 વર્ષથી વધુ ઉમરના લોકો માટે 5 લાખ સુધીની મુખ્ત સારવાર યોજના, નવ જવાનો માટે વિશેષ પીએમ પેકેજ આયોજન કરવામાં આવ્યું. 

સરકારે લોન માટે સ્વરોજગાર ક્ષેત્રમા એક નવી ક્રાતી લાવી છે, જે પહેલા 10 લાખ ની લીમીટ હતી, જે વધારીને હવે રૂ.20 લાખ કરવામાં આવી છે. તેમજ 11 લાખ નવી લખપતી દીદી બની છે, દેશના ખેડુતોને ફસલનો વધારેમાં વધારે ભાવ મળે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 


પાછળના 100 દિવસોમાં રેલવે વિભાગ, રોડ, અરપોર્ટ, બસ વગેરાનું ખુબ જ વધારે પ્રમાણમાં વિકસીત કામ કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ભુજ વચ્ચે “નમો ભારત રેપીડ રેલ”ની શરુઆત કરવામાં આવી છે, તેમજ દેશના અનેક સ્થળો પર ચલવામાં આવતી વંદે ભારત ટ્રેનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે, જેને કારણે અનેક લોકોને લાભ મળશે, લોકોની સુખાકારીમાં વધારો થશે, આવનારા સમયમાં ભારતને વિકસીત કરવામાં ગુજરાતની મહત્વની ભુમિકા રહેવાની છે, સેમી કન્ડક્ટર મિશનમમાં પણ ગુજરાતનું આગવું સ્થાન છે, વિદેશી યુનિવર્સિટીઓ દ્વારા પણ ગુજરાતમાં કેમ્પસ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના આ પરીવર્તમાં ગુજરાતની જનતાનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે. 

ગુજરાત પોતાની સારી પ્રોડક્ટથી સમગ્ર વિશ્વમાં જાણીતુ છે, અનેક દેશ, અનેક મંત્રીઓ દ્વારા ભારત સાથે સારો સંબંધ બનાવવામાં આવ્યો છે, કોઇ પણ દેશમાં સમસ્યા હોઇ, સંકટ હોઇ તો સમાધાન માટે લોકો ભારતનો સાથ માંગે છે. ભારત પર વિશ્વાસ વધે તો જીવન જરુરી વસ્તુઓના આયાત-નિકાસમાં વધારો થાય છે, જેથી દેશમાં રોજગારીની તકો ઉભી થાય છે. વિકસીત ભારતનું એક જ લક્ષ્ય છે, દરેક નાગરીકને સન્માનની જિંદગી મળે,

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार