सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભાવ ઉત્સાહ સાથે ગોપાલગિરિબાપુની ઉજવાશે પૂણ્યતિથિ

૧૦૮થી વધુ શાળાઓમાં બટુકભોજન શરૂ - મંગળવારે તિથિ પ્રસંગે પૂજન વંદના

મૂકેશ પંડિત
  • Sep 21 2024 5:21PM
સેવા સંસ્કાર પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આગામી મંગળવારે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે ૧૦૮થી વધુ શાળાઓમાં બટુકભોજન શરૂ શરૂ થઈ ગયેલ છે.

વિશ્વાનંદમાતાજીનાં નેતૃત્વ સાથે શિવકુંજ આશ્રમ જાળિયામાં વર્ષભર વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ થતી રહે છે. આગામી મંગળવારે આશ્રમ દ્વારા ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિ ભાવ ઉત્સાહ સાથે ઉજવાશે. આ પ્રસંગે ૧૦૮થી વધુ શાળાઓમાં બટુક ભોજન આયોજન થયું છે, જે શરૂ પણ થઈ ગયેલ છે.

સેવા સંસ્કાર પ્રવૃત્તિથી ધમધમતાં આશ્રમમાં મંગળવારે પૂણ્યતિથિ પ્રસંગે લઘુ રુદ્ર અભિષેક સાથે પૂજન વંદના કરવામાં આવશે. અહી ભજન સંધ્યા રાખવામાં આવેલ છે.

આશ્રમ પરિવારનાં સંકલન સાથે આ પ્રસંગે ગાયોને નીરણ નાખવાં, કૂતરાને સુખડી ખવરાવવાં અને પીપળા તથા બિલી રોપણ કાર્ય માટે ભાવ અને ઉત્સાહ સાથે આયોજન થયેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें