सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પીપીલગ સ્વામીનારાયણ મંદીરમાં યોગ કાર્યક્રમ યોજાયો

યોગકોચ, યોગટ્રેઈનર્સ અને 550થી વધુ યોગસાધકોએ ભાગ લઈ યોગના વિવિધ આસનો કર્યા હતા

યેશા શાહ
  • Jun 20 2024 11:12AM

આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વામિનારાયણ મંદિર (BAPS) પીપલગ ના પરિસરમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગકોચ, યોગટ્રેઈનર્સ અને 550થી વધુ યોગસાધકોએ ભાગ લઈ યોગના વિવિધ આસનો કર્યા હતા.

આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી, શ્રી સંતરામ મંદિરના સંતશ્રી, જીલ્લા  રમત ગમત અધિકારી અને રમત વિકાસ અધિકારી, રાજ્ય યોગબોડૅના મધ્ય જોનના ઝોન કોર્ડીનેટર, ખેડા જીલ્લાના યોગ કોર્ડીનેટર સહિત યોગસાધકો જોડાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार