શિવકુંજ આશ્રમ જાળિયામાં પધારેલ સેવાનંદ ધામનાં સંતો
વિશ્વાનંદમાતાજીની લીધી શુભેચ્છા મુલાકાત
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં સેવાનંદ ધામનાં સંતોની પધરામણી થઈ હતી.
દાહોદ જિલ્લામાં કાચલા ઢઢેલા સ્થિત બાપુ નરસિંહ સેવાનંદ ધામ દ્વારા છેવાડા વિસ્તારમાં સંસ્કૃતિ અને સંવર્ધન પ્રવૃત્તિ ચાલી રહી છે, જ્યાં વિશ્વાનંદ માતાજીની કથાઓનાં આયોજનો પણ થયાં છે.
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં સેવાનંદ ધામનાં સંતો સેવાનંદગીરીજી મહારાજ અને પ્રજ્ઞાનંદ માતાજીની પધરામણી થઈ હતી. આશ્રમમાં વિશ્વાનંદમાતાજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પ્રાસંગિક ધર્મ ચર્ચા થઈ હતી. આશ્રમ પરિવાર દ્વારા સંતોનું અભિવાદન કરાયું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प