सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત વિદ્યાલયોમાં તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા

આ સાથે સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા દાદી ના પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

યેશા શાહ
  • Oct 18 2024 5:04PM
શ્રી સંતરામ મંદિર પ્રેરિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ( ગુજરાતી માધ્યમ ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બ્રહ્મલીન મહંત પ.પૂ. શ્રી નારાયણદાસજી મહારાજની 20મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સંતરામ મંદિર ની વિદ્યાલયોમાં અભ્યાસ કરતા કક્ષા 1 થી 12 ના 121 તેજસ્વી વિદ્યાર્થીઓને રૂપિયા 2000/- , 1500/- તથા 1000/- રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા.

સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા દાદી ના પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં 221 દાદા દાદી પગ ધોઈ તેઓનું હિન્દુ શાસ્ત્રોક વિધિ પ્રમાણે નું પૂજન વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓ એ તેઓના માતા પિતા સાથે મળીને કર્યું હતુ તથા પરિવારજનોએ સાથે મળી દાદા દાદીની આરતી ઉતારી હતી. શ્રી સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ સૌ વિદ્યાર્થીઓ તથા તેઓના પરિવારજનોને આપ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार