सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કૃષ્ણપરામાં બાલા હનુમાનજી આશ્રમમાં ભક્તિભાવ સાથે ઉજવાશે ગુરુ પૂર્ણિમા

તપસ્વીબાપુનાં સ્થાનમાં ગુરૂપૂજન અને મહાપ્રસાદનું આયોજન

મૂકેશ પંડિત
  • Jul 17 2024 5:46PM
કૃષ્ણપરા ગામમાં બાલા હનુમાનજી આશ્રમ તપસ્વીબાપુનાં સ્થાનમાં ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમા ઉજવાશે. ગુરૂપૂજન અને મહાપ્રસાદનું આયોજન થયું છે.

સણોસરા પાસે આવેલાં કૃષ્ણપરા ગામે રમણીય વાતાવરણમાં તપસ્વીબાપુનાં સ્થાન આશ્રમમાં આગામી રવિવારે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવશે. બાલા હનુમાનજી આશ્રમમાં આ પર્વ પ્રસંગે ગુરૂપૂજન અને મહાપ્રસાદનું આયોજન થયું છે. 

સમગ્ર આયોજનમાં આશ્રમ પરિવાર દ્વારા તૈયારીઓ થઈ છે. આ પ્રસંગે લાભ લેવા અહીંનાં કાર્યકર્તા હરિશંગભાઈ ગોહિલ અને સેવક પરિવાર દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ અપાયું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार