ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંતરામ દેરી પાસે ઘર વિહોણા માટે રૂપિયા ૭૫૮.૮૪ લાખના ખર્ચે તૈયાર થનાર શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંડિત દિન દયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શેલ્ટર હોમ નિર્મિત
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંડિત દિન દયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સંતરામ દેરી પાસે ઘર વિહોણા લોકો માટે ૭૫૮.૮૪ લાખના ખર્ચે નિર્મિત થનાર શેલ્ટર હોમના કામનું ખાતમુહૂર્ત સંતરામ દેરી મહંત શ્રી સત્યદાસજી મહારાજ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું.
કાર્યક્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ તેજસભાઈ, ઉપપ્નમુખ કલ્પેશભાઈ, બાંધકામ કમિટીના ચેરમેન શ્રીમતી ભારતીબેન, વિસ્તારના કાઉન્સિલર પ્રતીક્ષાબેન, સંજયભાઈ, પૂર્વ પ્રમુખ શ્રીમતી રંજનબેન, ચીફ ઓફિસર રુદ્રેશભાઈ, નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલરો સહિત નડિયાદ શહેર ભાજપ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રઠત્ત હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प