આકલાવમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા પંથ સંચાલન વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો
RSS ધ્વારા આંકલાવ માં પથ સંચલન
તા. ૨૦/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આંકલાવ તાલુકામાં શ્રી વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકામાં આંકલાવ મુકામે પથ સંચલન દ્વારા વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો.જેમાં આણંદ જિલ્લાના માન્ય સંચાલકજી નાનુભાઈ જાદવ તથા પૂજ્ય ભીમદાસજી મહારાજ અગિયાર મુખી કવચ હનુમાનજી મંદિર,બોદાલ ધ્વારા વક્તવ્ય તથા આશીર્વાદ વચન આપવમાં આવ્યા.જિલ્લાના પ્રચારક નચિકેતભાઈ તથા મોટી સંખ્યામાં સ્વયંસેવકો એ ઉપસ્થિત રહી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प