सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભગવાન જગ્નાથજીની , બડે ભૈયા બલરામ આને બહેન સુભદ્રાજી ના વાઘા અને સાફા થયા તૈયાર

છેલ્લા ૩૮ વર્ષ થી ભગવાન જગ્નાથજીની રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે અને નગરચર્યાએ નીકળેલા ભગવાન ના દર્શન માટે લોકો ઉમટી પડે છે ભગવાનના વાઘા જોઈ લોકોમાં વધુ આસ્થા નો ભાવ જાગે છે .

સિદ્ધાર્થ ગોઘારી
  • Jul 1 2024 6:00PM
છેલ્લા ૨૫ વર્ષ અવિરતપણે વાઘા ની સેવા આપતા હરજીવનભાઈ દાણીધરીયા દ્વારા કલાત્મક વાઘા ભગવાન જગ્નાથજી , બડે ભૈયા બલરામ અને બહેન સુભદ્રાજી તૈયાર થઈ ચૂક્યા છે તેમજ સાફા તૈયાર કરવાની  સેવા વર્ષોથી પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા કરવામાં આવે છે . આ તકે  વાઘા તથા સાફા માટે નું આર્થિક યોગદાન ધીમંતભાઈ રાડિયા પરિવાર દ્વારા દેવામાં આવ્યું છે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार