सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અન્નકુટ ધરવામાં આવ્યો

વિદ્યાલયના 4000થી વધારે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ શ્રી ગણેશ દર્શનનો લાભ લીધો

યેશા શાહ
  • Sep 17 2024 11:43AM
શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અંકુટ ધરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાલયના 4000 થી વધારે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ શ્રી ગણેશ દર્શનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્નકૂટના દર્શન કરી આરતી ઉતારી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार