सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શહેર ભાજપ દ્વારા મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરી પુષ્પાંજલી કરી

દેશભક્તિ જગાડવા અને સ્વતંત્રતા ની ઉજવણી કરવામાં માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ચલાવ્યો છે જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેર માં આવેલ મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પુષ્પાંજલી અર્પણ કરી હતી .

સિદ્ધાર્થ ગોઘારી
  • Aug 13 2024 11:51AM
શહેર ભાજપ સંગઠન દ્વારા અખંડ ભારત નું સપનું સાકાર થાય તે માટે પોતનું રજવાડુ સરદાર પટેલને આપ્યુ તેવા નિલમબાગ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા ની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી , ત્યાર બાદ જશોનાથ ચોક સ્થિત બાબા સાહેબ આંબેડકર ની મૂર્તિ ની સફાઈ કરાઈ હતી અને ત્યાર બાદ ભાજપ સંગઠન ઘોઘા ગેઈટ સ્થિત શહીદ ભગતસિંહ ની પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પ ની અંજલિ આપી નમન કર્યા હતા .
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार