सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી

આ પ્રસંગે ગણપતિ ઉત્સવનું મહત્વ અને જીવનોપયોગી મૂલ્યો ની સમજણનું સિંચન કરવામાં આવ્યું.

યેશા શાહ
  • Sep 10 2024 7:18PM
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ નીદિવ્ય અખંડ જ્યોતિ ને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞા થી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ગણપતિ ઉત્સવનીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના નર્સ૨ી થી ધોરણ ચાર ના બાળકોમાં સમજણ સાથે ઉત્સવ ની ઉજવણી ના હેતુસહ ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.

તેમાં ગણપતિ ઉત્સવનું મહત્વ અને જીવનોપયોગી મૂલ્યો ની સમજણનું સિંચન કરવામાં આવ્યું. બાળકો પણ અવનવી વેશભૂષામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો, શિક્ષકો અને તેમજ બાળકોએ ઉત્સાહભેર ઉજવણી માં ભાગ લીધો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार