सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ શહેરમાં શ્રી મોટા નારણદેવ મંદિર ખાતે હિંડોળાનું આયોજન કરાયું

આ પ્રસંગે મહિલા મંડળ દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી

યેશા શાહ
  • Aug 2 2024 1:05PM
નડિયાદમાં સમડી ચકલા ખાતે આવેલ શ્રી મોટા નારણદેવ મંદિરમાં હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુલાબના ફૂલના હિંડોળા તથા નાગરવેલ ના પાનના હિંડોળા અને હજારી ના ગલગોટા ના હિંડોળા કરવામાં આવ્યા હતા આ ત્રણેય હિંડોળા સરસ શણગારીને લાલજીને હિંડોળામાં ઝુલાવ્યા હતા ભક્તો દ્વારા ભગવાનને હિંડોળે ઝુલાવીને એ ખુશીની લાગણી અનુભવી હતી તથા મહિલા મંડળ દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી.

 દરેક મહિલાએ ઠાકોરજીના ભજનો ગાયને એક હર્ષ ઉલ્લાસનો માહોલ ઉજવાયો હતો અને દરેક મહિલાઓએ લાલ સાડી પહેરીને મંદિરમાં જાણે કે રંગબેરંગી હિંડોળા ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार