सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કેન્દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયાએ પોતના જન્મ દિવસે ક્રેસન્ટના ગણપતિજી ની આરતી ઉતારી

ગણપતિ ઉત્સવમાં ભાવનગર ભાવ વિભોર થયુ છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાવનગર સાસંદ નીમૂબેન બાંભણિયાએ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ખાતે પધરવેલ ગણેશજી ની આરતી ઉતારી હતી.

સિદ્ધાર્થ ગોઘારી
  • Sep 9 2024 12:21PM

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષ થી ક્રેસન્ટ સર્કલ માં ગણેશજી સ્થાપના કરી ભવ્ય આયાજનો કરવામાં આવે છે . દર વર્ષે નવી નવી થીમ સાથે મિત્ર મંડળ કામ કરે છે , કોરોના કાળમાં ગણેશજી ની સ્થાપના નહતો થઈ ત્યારે આ જ જગ્યાએ દસ દિવસ માટે બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પ નું આયોજન કરી સમાજ લક્ષી કામો કરવામાં આવ્યા હતા . સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં શિહદ જવાનોના પરિવારને સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા સહાય કરવામાં આવી હતી. મંડળ દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવતા હોય છે . મંડળમાં ૬૫ થી વધુ કાર્યકરો કાર્યરત છે .
કેન્દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયા નો આજના દિવસે જન્મ દિવસ હોવાના કારણે અહી આરતી ઉતારી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार