सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મોરારિબાપુ દ્વારા ગાંધી ઉપદેશ આપવા માટે જ નહિ આચરણનો આગ્રહ

જામનગરમાં રેંટિયો કાંતવાનું કાર્ય કરી મહાત્મા ગાંધીને અંજલિ

યેશા શાહ
  • Oct 5 2024 3:40PM
મહાત્મા ગાંધી ઉપદેશ આપવાં માટે જ નહિ આચરણનો પણ મોરારિબાપુનો હંમેશા આગ્રહ રહ્યો છે.

ગાંધી જયંતિ પર્વે જ જામનગરમાં  કસ્તુરબા ગાંધી વિકાસ ગૃહનાં કાર્યક્રમ સાથે મોરારિબાપુએ રેંટિયો કાંતવાનું એક કાર્ય કરી મહાત્મા ગાંધીને અંજલિ અર્પણ કરી.

ગાંધી ઉપદેશ આપવા માટે જ નહિ આચરણનો પણ મોરારિબાપુની આગ્રહ રહ્યો છે, અને તેથી જ પોતાનો પોષાક જ નહિ, રામચરિત માનસ કથા વ્યાસપીઠ આસન, પોથી બંધન વસ્ત્ર વગેરેમાં ખાદી જ રહેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार