सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લોકભારતી સણોસરામાં બુધવારે યોજાશે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા

શ્રી રામ મોરી દ્વારા અપાશે વ્યાખ્યાન

મૂકેશ પંડિત
  • Sep 9 2024 6:38PM

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં બુધવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે.

ગોહિલવાડની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી બુધવાર તા.૧૧ સવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. વાર્તાકાર, પટકથા લેખક અને નાટ્યકાર એવાં વક્તા રામ મોરી દ્વારા અહીંયા અઢારમાં મણકાનું વ્યાખ્યાન 'લોકજીવનમાંથી મળતાં કથા અને કિરદારો' વિષય ઉપર અપાશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार