सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આકલાવમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા પંથ સંચાલન વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો

RSS ધ્વારા આંકલાવ માં પથ સંચલન

ભાવેશ સોની
  • Oct 21 2024 4:41PM
તા. ૨૦/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આંકલાવ તાલુકામાં શ્રી વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકામાં આંકલાવ મુકામે પથ સંચલન દ્વારા વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો.જેમાં  આણંદ જિલ્લાના માન્ય સંચાલકજી નાનુભાઈ જાદવ તથા પૂજ્ય ભીમદાસજી મહારાજ અગિયાર મુખી કવચ હનુમાનજી મંદિર,બોદાલ ધ્વારા વક્તવ્ય તથા આશીર્વાદ વચન આપવમાં આવ્યા.જિલ્લાના પ્રચારક નચિકેતભાઈ તથા મોટી સંખ્યામાં સ્વયંસેવકો એ ઉપસ્થિત રહી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार