નડિયાદ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ એ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું
આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ કનીપુરા ભીલ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ ખાતે ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ યોજાયેલ કાર્યક્રમમાં કાઉન્સિલર બાલાભાઈ, અનુસૂચિત જનજાતિ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિઠ્ઠલભાઈ, સમાજના સૌ આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प