सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અરવલ્લી : સાબરડેરીમાં ભ્રસ્ટાચારનો ભરડો

અરવલ્લી તેમજ સાબરકાંઠા ના પશુપાલકોની જીવાદોરી સમાન એવી સાબરડેરીમાં થતા ભ્રસ્ટાચાર અંગે ડેરીના જ ડિરેક્ટર જશુભાઈ પટેલ એ આક્રોશ વહીવટ કર્તાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યોં છે.

હિતેન્દ્રસિંહ રાઠોડ
  • Sep 17 2024 2:41PM

અરવલ્લી તેમજ સાબરકાંઠા ના પશુપાલકોની જીવાદોરી સમાન એવી સાબરડેરીમાં થતા ભ્રસ્ટાચાર અંગે ડેરીના જ ડિરેક્ટર જશુભાઈ પટેલ એ આક્રોશ વહીવટ કર્તાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યોં છે.

 તેમણે ડેરી માં થતા ખરીદીના બીલો તથા મેન્ટેનન્સના ખર્ચાઓમાં થતી ગોલમાલ ઉજાગર કરતાં જણાવ્યું કે "દિનકર નામની ગાયનું પ્રભુત્વ,જે બાયડ માં રહે છે અને મહારાષ્ટ્ર નળમાં દૂધ આપે છે." એટલુંજ નહિ પરંતુ જો ઈ ડી અથવા સી બી આઈ આ મામલે તપાસ કરેતો કરોડોનો ભ્રષ્ટાચાર ઉજાગર થાય એવો છે. આ ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવા તેઓ પ્રજાની સમક્ષ જશે અને પ્રજાને જગાડવાના પ્રયત્નો કરશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार