सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અરવલ્લી જિલ્લા માં શામળાજી નજીક એકલવ્ય સ્કૂલ ખાતે બળવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.

આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપર ના માનવ, જીવનસૃષ્ટિ, પશુ -પંખી અને પ્રકૃતિ ના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાય છે.

હિતેન્દ્રસિંહ
  • Aug 13 2024 2:52PM

 આદિવાસી સમાજ ને પ્રોત્સાહિત કરવા 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
 શામળાજી ના મેળે રાણજણિયું રે પેજણિયું વાગે.... ગીત ના નૃત્ય સાથે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. મંચસ્થ વહીવટી તંત્ર ના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ એ આદિવાસી  ઓની ઓળખ એવું માથે ફાળિયું બાંધીને આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું

આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય ના મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી ને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી. મંત્રીશ્રી એ સંબોધન કરતા જણાવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી માં ભાગીદારી થઇ ને આદિવાસી સમાજ ને શુભકામનાઓ પાઠવું છું.અને ગુજરાત સરકાર હર હંમેશ આદિવાસી સમાજ ના વિકાસ માટે અગ્રેસર રહી છે. તથા અરવલ્લી જિલ્લો સરકાર ની તમામ યોજનાઓ ના લાભો સાથે વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार