બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરીને NABLની માન્યતા પ્રાપ્ત થઈ છે
શાકભાજી, ફળો, કઠોળ, ધાન્ય અને મસાલા પાકોમાં રહેલ જંતુનાશક દવાઓના અવશેષોનું વિશ્લેષણ કરતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સરકારી પ્રયોગશાળા