सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સ્વામિનારાણ ગુરુકુળ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયુ

શ્રી સ્વામિનારાયણ ગુરકુલ સરદારનગર ખાતે પૂ.નારાયણસ્વરૂપ દાસજી સ્વામીની પુણ્યતિથીએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું .

સિદ્ધાર્થ ગોઘારી
  • Aug 10 2024 6:26PM

સ્વામિનારાયણ ગુરકુલના સંસ્થાપક પૂ.નારાયણસ્વરૂપદાસજીની સ્વામીની પુણ્યતિથી નિમિત્તે સ્વામિનારાયણ ગુરકુલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ . કેમ્પમાં સવારથી લોકો સ્વેછીક રીતે બ્લડ ડોનટ કરવામાં માટે ઉત્સુક હતા . 
સારી વ્યવસ્થાના ભાગ રૂપે આવનાર લોકોનું રજિસ્ટ્રેશન બાદ તેમનું વજન અને બીપી માપવામાં આવે છે અને ત્યાર બાદ બ્લડ લેવામાં આવ્યુ હતુ . બપોર સુધી ૧૬૬૦ જેટલી બ્લડ ની બોટલો નુ ડોનેશન આવી ચૂક્યું હતું અને ગુરૂકુળના આચાર્ય મહેન્દ્રભાઈ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે છેલ્લા ૧૦ વર્ષ થી ચાલતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક બ્લડ બોટલ એકત્રિત થશે તેવી આશા સાથે  ૨૦૦૦ થી પણ વધુ બ્લડ ડોનેશન મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી .
સરદારનગર ગુરકુલ તેમજ અન્ય ત્રણ સંલગ્ન ગૌરુકુળો આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં  આવ્યો હતો . બ્લડ ડોનેટ કર્યા બાદ દરેક ડોનોરને શરબત આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સર્ટિફિકેટ અને ગીફ્ટ આપવામાં આવી હતી . 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार