सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેરાલુ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

ખેરાલુ ભાજપ કાર્યાલય ખાતે થી તિરંગા યાત્રા નું કરાયું પ્રસ્થાન

મૂળજી ગોસાઈ
  • Aug 13 2022 11:44AM
આજરોજ સવારે ભાજપ કાર્યાલય ખાતે થી તિરંગા યાત્રા નું પ્રસ્થાન કરી તિરંગા યાત્રા ખેરાલુ ખાતે આવેલ એપી. એમ. સી માં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એ પહોંચી હતી.

 ભારત દેશ ને આઝાદી અપાવવા માં  જેમનું યોગદાન રહેલું છે એવા સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ખેરાલુ ના ધારાસભ્ય અજમલજી ઠાકોર ને ફુલહાર પહેરાવી વંદના કરી હતી સાથે સાથે ભાજપ ના કાર્યકર્તા ઓએ તેમજ ધારાસભ્ય એ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ની આજુબાજુ થી સાફ સફાઈ પણ કરી હતી  ધારાસભ્ય એ જણાવ્યું હતું કે હર ઘર તિરંગા ફરકાવાય માટે ના સૂચનો કર્યા હતા   રાષ્ટ્રધ્વજ એ આપણી આન બાન અને શાન છે   આમ ભારત માતા ની જય  બોલાવી કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार