सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લોકભારતીમાં બધું બરાબર છે ને? ક્ષેમ કુશળ મુલાકાત લેતાં મોરારિબાપુ

રામકથા જાહેર કરેલ હિંચકા પર બેસી સંસ્થા પરિવાર સાથે કર્યો મૌન સંવાદ

મૂકેશ પંડિત
  • Sep 2 2024 7:00PM
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ ક્ષેમકુશળ મુલાકાત લઈ પૂછ્યું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને?  અહિયાં સંસ્થા પરિવાર સાથે મૌન સંવાદ કર્યો.

ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ગયા વર્ષે યોજાયેલ રામકથા અગાઉ જાહેર કરેલ તે જ હિંચકા પર બેસી મોરારિબાપુએ પૂછ્યું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને.? અહીંયા મોરારિબાપુએ સંસ્થા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ સાથે બેસીને મૌનસંવાદ કર્યો હતો.

મોરારિબાપુ ઓચિંતા જ તેમનાં અન્ય મુલાકાત યાત્રા દરમિયાન ક્ષેમકુશળ મુલાકાત માટે લોકભારતી પહોંચ્યાં હતાં, જ્યાં નિયામક હસમુખભાઈ દેવમૂરારી, રામચંદ્રભાઈ પંચોળી, રાજેન્દ્રભાઈ ખિમાણી, ગીરીશભાઈ ગોધાણી સાથે કાંતિભાઈ ગોઠી, વિશાલભાઈ ભાદાણી, દિનુભાઈ ચુડાસમા સહિત કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આવકાર ભાવ વ્યક્ત કરાયો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार