નડિયાદ : જીલ્લાના BJP કાર્યકર્તાઓને સાયબર સિક્યુરીટી અવેરનેસની માહિતી અપાઈ
સોશીયલ મીડિયા દ્વારા થતા ગુનાઓ વિષે ભાજપના લગભગ ૩૦૦ કાર્યકરોને માહિતી આપવામાં આવી
નડીયાદ જીલ્લા BJP કાર્યાલયમાં તા. ૭-૯-૨૦૨૪ ના રોજ જીલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ IT Infotech, Nadiyad દ્વારા સાયબર સિક્યુરીટી અવેરનેસ નો એક સેમીનાર આપવામાં આવ્યો. જેમાં આજના સમયમાં સોશીયલ મીડિયા દ્વારા થતા ગુનાઓ વિષે ભાજપના લગભગ ૩૦૦ કાર્યકરોને માહિતી આપવામાં આવી.
જેમાં નડિયાદ જીલ્લાના ભાજપ ના પ્રમુખ અજયભાઈ, મયુરભાઈ બીજા મહાનુભાવો એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. IT Infotech, Nadiyad ના CEO ધર્મ પટેલ દ્વારા સોસીયલ મિડીયા જેવા કે Watsapp, Instagram, Facebook, Telegram વગેરે દ્વારા થતા ગુનાઓ પર કેવીરીતે સજાગ રહીને નિયંત્રણ લાવી શકાય તેની સચોટ માહિતી આપી હતી. જેના માટે IT Infotech અજયભાઈ નો ખુબ આભાર વ્યક્ત કરે છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प