सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત

એક જ પરિવારના બે સગા ભાઈ તથા એક કાકાના દીકરાનું કરંટ લાગવાથી મોત

યેશા શાહ
  • Jul 30 2024 3:53PM

ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા છે, આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાહવા ગયેલ વ્યક્તિ સ્વીચબોર્ડને અડકતા એક લાગ્યો હતો કરંટ બીજા વ્યક્તિ દ્વારા તેને બચાવવા જતા તેને પણ લાગ્યો કરંટ અને ત્રીજા એક વ્યક્તિ દ્વારા એ બે ને બચાવવા જતા ત્રણેવ વ્યક્તિઓને કરંટ લાગ્યો હતો. આ કરંટ લાગવાની સમગ્ર ઘટનામાં ધુણાદરાના પરમારપુરાના ત્રણ વ્યક્તિ એ ગુમાવ્યો જીવ ભાનુભાઈ બુધાભાઈ પરમાર જગદીશભાઈ ગુણવંતભાઈ પરમાર તથા નરેન્દ્રભાઈ ગુણવંતભાઈ પરમાર એ પોતાનો જીવ ગુમાવ્યો છે.

એક જ પરિવારના ત્રણ વ્યક્તિ નું આકસ્મિક મોત થતા પરિવારમાં ભારે આક્રંદ સર્જાયો છે. ત્રણેય વ્યક્તિને 108 મારફતે ડાકોર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. એક પરિવાર ના ત્રણે વ્યક્તિનું આ રીતે આકસ્મિક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार