सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત નું પ્રથમ ગ્રેન એ.ટી.એમ નું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા

ભારતમાં ૮૧ કરોડ લોકોને લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (TPDS) આવરી લેવામાં આવ્યા છે. જેમાં લાભાર્થી પોતાની બાયોમેટ્રીક ખરાઈ બાદ પોઈન્ટ-ઓફ-સેલ ડિવાઈસ ધરાવતી ૫ લાખ વાજબી ભાવની વહતદરે અનાજ મેળવી શકે છે.

શૈશવ રાવ નર્મદા
  • Sep 17 2024 4:31PM
ભારતમાં ૮૧ કરોડ લોકોને લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (TPDS) આવરી લેવામાં આવ્યા છે. જેમાં લાભાર્થી પોતાની બાયોમેટ્રીક ખરાઈ બાદ પોઈન્ટ-ઓફ-સેલ ડિવાઈસ ધરાવતી ૫ લાખ વાજબી ભાવની વહતદરે અનાજ મેળવી શકે છે.


છેવાડાના લાભાર્થીઓને કાર્યક્ષમ અને અસરકારક અનાજનું વિતરણ સુનિશ્ચિત કરી શકાય તે માટે World Food Programme (WFP)એ ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહી, ભારત સરકારએ કલ્પના કરી, ડિઝાઈન કરી ગ્રેઈન એ.ટી.એમ." વિકસાવેલ છે, જે "અન્નપૂર્તિ ના નામે ઓળખાય છે.

લાભાર્થી આ જુદા-જુદા અનાજવાળા એ.ટી.એમ.માંથી પોતાની બાયોમેટ્રીક ઓળખ પ્રસ્થાપિત કરી તેઓને મળવાપાત્ર અનાજ પૂરતું અને ઝડપથી મેળવઈ શકે છે.આ મશીન માત્ર ૪૦ સેકન્ડમાં ૨૫ કિ.ગ્રા. સુધી બે જાતના અનાજને ૧૦૦% ચોકસાઈ સાથે પૂરું પાડે છે. આ એટીએમ થી વજનમાં થતી ચોરી ઘટાડીને અનાજના વિતરણમાં ચોકસાઈમાં વધારો થશે FPS ની બહાર લાભાર્થીઓની લાઈનમાં થતો ઘટાડો તેમજ લાભાર્થીઓને ૨૪x૭ સગવડ મળી રહેશે .
આ પ્રકારનું દેશનું બીજી એટીએમ છે જે ચોવીસ કલાક કાર્યરત રહેશે .

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार