સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવાના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી થીહનુમાન જયંતિ સુધી 7 દિવસીય પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો
તમે જાણો છો કે ઉનાળામાં ઘણાં બધા પક્ષીઓ તરસના કારણે મૂત્યું પામે છે તે માટે આજ રોજ મોડાસામાં પાણીના કુંડા લગાવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતાં અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી શ્રીઓ, તમામ દાતાશ્રીઓનો આભાર માનવામાં આવ્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प