सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
પાણીની લાઇનમાં 24 કલાકથી ભંગાણ થયુ હોવા છતાં અને લાખો લીટર પાણી વેડફાઈ ગયા બાદ પણ મનપાને સમારકામની કામગીરી કરવાની અધિકારી કે કર્મચારી ગણ દ્વારા તસ્દી લેવામાં આવી ન હતી.