નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે
જેમાં દર્દીને એક્સરે સંપૂર્ણ ફ્રી તથા જરૂરિયાત પડે તો ઓપરેશન પણ મા કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી કરી અપાશે
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે આયોજિત ગણેશ મહોત્સવ માં 14-9 -2024 ને શનિવારના રોજ સવારે 10:00 થી 1 કલાક સુધી પગના દુખાવા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ નુ ફ્રી નિદાન કેમ્પ સેન્ટ્રા હોસ્પિટલ ચાંદખેડા, અમદાવાદ સાથે ટાઈયપ કરી આયોજન કરેલ છે.
જેમાં દર્દીને એક્સરે સંપૂર્ણ ફ્રી કરી આપવામાં આવશે તથા જરૂરિયાત પડે તો ઓપરેશન પણ મા કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી કરી આપવામાં આવશે સાથે સાથે લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે તો દરેક જરૂરિયાતમંદ વ્યક્તિએ લાભ લેવા વિનંતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प