सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે

જેમાં દર્દીને એક્સરે સંપૂર્ણ ફ્રી તથા જરૂરિયાત પડે તો ઓપરેશન પણ મા કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી કરી અપાશે

યેશા શાહ
  • Sep 12 2024 2:21PM

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે આયોજિત ગણેશ મહોત્સવ માં 14-9 -2024 ને શનિવારના રોજ સવારે 10:00 થી 1 કલાક સુધી પગના દુખાવા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ નુ ફ્રી નિદાન કેમ્પ સેન્ટ્રા હોસ્પિટલ ચાંદખેડા, અમદાવાદ સાથે ટાઈયપ કરી આયોજન કરેલ છે.

જેમાં દર્દીને એક્સરે સંપૂર્ણ ફ્રી કરી આપવામાં આવશે તથા જરૂરિયાત પડે તો ઓપરેશન પણ મા કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી કરી આપવામાં આવશે સાથે સાથે લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે તો દરેક જરૂરિયાતમંદ વ્યક્તિએ લાભ લેવા વિનંતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार