सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરતાં મોરારિબાપુ

ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા થયું વંદના અભિવાદન

મૂકેશ પંડિત
  • Feb 18 2025 6:54PM

કચ્છમાં કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુએ નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરેલ. અંહિયા ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું.

ભારતનાં પશ્ચિમ છેડે કચ્છનાં સુપ્રસિદ્ધ નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી મંદિરમાં મોરારિબાપુએ દર્શન પૂજન કરેલ. 

અંહિયા આ તીર્થસ્થાન ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું. 

કચ્છમાં તીર્થસ્થાન કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુએ વિવિધ સ્થાનોની દર્શનયાત્રા કરી, જેમાં નારાયણ સરોવર જાગીર સ્થાનમાં તેઓનું આગમન થયું હતું.

મોરારિબાપુએ નારાયણ સરોવર તીર્થની પૂજા વંદના કરી. આ વેળાએ કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન આ દર્શન વેળાએ મનોરથી પ્રવીણભાઈ તન્ના અને કાર્યકર્તાઓ સાથે જોડાયાં હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार